ટ્રાફિક એસીપી વસાવા ‘સાહેબ’ની જાણ સારું જ્યાં મોતના સમાચારનો જશ્ન મનાવાય છે!
20, ડિસેમ્બર 2022

સામાન્ય નાગરિકોના વાહનો ટો કરતી ટ્રાફિક પોલીસની ક્રેનોને એસ.એસ.જી હોસ્પિટલની બહાર ગેરકાયદે પાર્ક થયેલી કહેવાતી એમ્બ્યુલન્સો નથી દેખાતી? કે પછી, પ્રતિ એમ્બ્યુલન્સનું જંગી ભરણ રાવપુરા પોલીસ્ ામથક થઈને ગાંધીનગર સુધી પહોંચે છે ? આ તમામે ખરેખર એમ્બ્યુલન્સનું પાસિંગ કરાવ્યું છે કે પછી ખાનગી વાહનના પાસિંગ છતાં મૃતકો - ગંભીર દર્દીઓને લાવવા-લઈ જવાના મ્હોં માંગ્યા પૈસા પડાવવાનો અમાનવીય વેપલો કરાઈ રહ્યો છે એની તપાસ કરવાની જવાબદારી કોની?

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution