વઢવાણા તળાવ સૂકાતાં વિશાળ મેદાન બની ગયું
16, મે 2022 1485   |  


મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ખેડૂતો સિંચાઈના પાણી થકી ખેતી કરી શકે તેવા શુભઆશયથી ડભોઈ તાલુકાના વઢવાણા ગામ નજીક વિશાળ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં પ્રમાણમાં ઓછો વરસાદ અને ત્યાર બાદ આગ ઓકતી ગરમી વચ્ચે સેંકડો એકરમાં બનાવાયેલું આ તળાવ સૂકાઈ જઈ વિશાળ મેદાન બની ગયું છે. તળાવમાં ઢોરો ફરતાં થઈ ગયાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution