દિલ્હી-
કોલબિયાંમાં એક કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય ત્રણ લોકો અંદર જ ફસાઈ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે.
કોલંબિયાઈ બ્રોડકાસ્ટર લા એફએમએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શ્વાસ રૂંધાઇ જવાના કારણોસર 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે જયારે અન્ય ત્રણ શ્રમિકો હજુ અંદર જ ફસાઈ ગયા છે તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments