કોલંબિયામાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા 6 ના મૃત્યુ: 3 ફસાયા
01, ઓગ્સ્ટ 2020 594   |  

દિલ્હી-

કોલબિયાંમાં એક કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય ત્રણ લોકો અંદર જ ફસાઈ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

કોલંબિયાઈ બ્રોડકાસ્ટર લા એફએમએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શ્વાસ રૂંધાઇ જવાના કારણોસર 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે જયારે અન્ય ત્રણ શ્રમિકો હજુ અંદર જ ફસાઈ ગયા છે તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution