ટીવી એક્ટર જગેશ મુક્તિનું નિધન થઇ ગયું છે. તેમણે 10 જૂને મુંબઇની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલો અનુસાર, તે 4-5 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જાગેશ બોલિવૂડ અને ટીવીનો જાણીતો ચહેરો હતો. તેમણે 'મન', 'હંસી તો ફસી' અને 'પીકે' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ટીવી પર તે 'અમિતા કા અમિત' અને 'શ્રી ગણેશ' જેવી સિરિયલોમાં જોવા મળ્યો હતો.
મુંબઈ: 'અમિતા કા અમિત', 'શ્રી ગણેશ','હંસી તો ફસી' અને 'મન' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા જગેશ મુક્તિનું 10 જૂને અવસાન થયું હતું. અહેવાલો અનુસાર, જગેશને 3-4 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 10 જૂનની બપોરે તેને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમનું મૃત્યુ થયું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments