અભિનેતા જગેશ મુક્તિનું મુંબઇની હોસ્પિટલમાં નિધન
18, જુન 2020

ટીવી એક્ટર જગેશ મુક્તિનું નિધન થઇ ગયું છે. તેમણે 10 જૂને મુંબઇની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલો અનુસાર, તે 4-5 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જાગેશ બોલિવૂડ અને ટીવીનો જાણીતો ચહેરો હતો. તેમણે 'મન', 'હંસી તો ફસી' અને 'પીકે' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ટીવી પર તે 'અમિતા કા અમિત' અને 'શ્રી ગણેશ' જેવી સિરિયલોમાં જોવા મળ્યો હતો.

મુંબઈ: 'અમિતા કા અમિત', 'શ્રી ગણેશ','હંસી તો ફસી' અને 'મન' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા જગેશ મુક્તિનું 10 જૂને અવસાન થયું હતું. અહેવાલો અનુસાર, જગેશને 3-4 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 10 જૂનની બપોરે તેને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમનું મૃત્યુ થયું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution