અમદાવાદ-
હૈદરાબાદના સાંસદ અને AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી આજે આજે સવારે અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં તેઓ સવારે 10.30 કલાકે સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદની મુલાકાતે જવાના હતા પરંતુ જેલ સત્તાવાળાએ મંજૂરી ન આપતા આ મુલાકાત કેન્સલ કરવામાં આવી છે. હાલ તેઓ મુસ્લિમ સમાજના નેતાઓ અને સામાજિક સંસ્થાઓના પદાધિકારીઓને મળી બેઠકનું આયોજન કરવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments