ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત બાયોટેકની કોરોનો વેક્સિન લીધી હતી. તો રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ચૂંટણી બાદ વધારો થઈ રહ્યો છે. ત્યારે સિનિયર સિટીઝનો માટે કોરોનાની વેક્સિન લેવાનો બીજાે તબક્કો આજથી પ્રારંભ થશે. કોરોનાની રસી લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબહેન રૂપાણીએ ભાટ ગામની પાસે આવેલ એપોલો હોસ્પિટલમાં કોરોનાની રસી લીધી હતી.
બીજી તરફ કોરોનાને માત આપીને આવેલાં સીએમ રૂપાણીએ સિનિયર સિટીઝનોને અપીલ કરી છે કે, લોકો આ રસી લેવાનું ન ચૂકશો તેમજ ખોટી ભ્રામક વાતોમાં આવીને રસી ન લેવાનું કાર્ય ન કરતાં. મહત્વનું છે કે આજથી અમદાવાદ શહેરમાં ૧૪ જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની રસી ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનોને આપશે. આ સાથે ૪૫ વર્ષથી ઉપરના તેમજ અન્ય બીમારી હોય તેવા લોકોને કોરોનાની રસી લેવા માટેની ખાસ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments