જામનગર-
આજે મનપાની ચૂંટણી પ્રચારોનો અંતિમ દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી મતદારોને પોતાની તરફ વાળવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. ભાજપ પાર્ટી આજે અમદાવાદમાં સી.આર.પાટીલની આગેવાનીમાં રેલી કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પણ પોતાનો પૂરો દમખમ બતાવી રહી છે. આપને જણાવી દઇએ કે, જામનગરમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રચાર શરૂ કરી દીધો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વોર્ડ નંબર ૧૫ અને ૧૬ નાં ઉમેદવારોની બાઇક રેલીમાં જાેડાયા છે.
જ્યા તેમણે ભાજપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, ભાજપનાં રાજમાં શિક્ષણ મોંઘુ થયુ છેે અને આરોગ્ય સુવિધાઓ સાથે પીવાનાં પાણીની પણ તકલીફો જાેવા મળી રહી છે. આઝે તળીયાનાં ભાવે ક્રૂડ હોવા છતાં ગેસનાં ભાવો, પેટ્રોલ-ડીઝલનાં ભાવો સતત વધી રહ્યા છે. ઉપરાંત તેમણે કહ્યુ કે, જામનગર સહિત ૬ મનપામાં કોંગ્રેસનું શાશન આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments