દિલ્હી-
યુક્રેનના શહેર ખારકીવમાં એક નર્સિંગ હોમમાં આગ ભભૂકતા ઓછામાં ઓછા 15 લોકોના મોત નિપજ્યા છે.એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ નર્સિંગ હોમના માલિક અને કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. હજુ આ બે માળની બિલ્ડીંગનું આગ લાગવા પાછળના કારણ વિશે જાણવામાં આવી રહ્યું નથી. આગ બપોરના સમયે લાગી હતી ત્યારે બિલ્ડિંગમાં લગભગ 33 લોકો ઉપસ્થિત હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર જેલ્સકીએ આંતરિક મામલાના મંત્રીને આ ઘટના વિશે સંપૂર્ણ રીતે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. યુક્રેનના પ્રોસીક્યુટરે જણાવ્યું છે કે અધિકારીઓએ અપરાધિક તપાસ શરૂ કરી દીધી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments