અમદાવા-
ગુજરાત માં ગિરના મુખ્ય મથક ગણાતા તાલાળા માં આવતીકાલથી કેસર કેરીની સીઝનનો પ્રારંભ થશે. તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરરાજીની શરૂઆત સાથેજ ગુજરાતભરના દરેક સેન્ટરના વેપારીઓ કેસર કેરીની ખરીદી માટે આવશે. યાર્ડમાં કેરીના વેચાણ માટે ખેડૂતો આંબેથી કેરીનો ફાલ ઉતારવા લાગ્યા છે. યાર્ડના સુત્રોએ જણાવ્યું હતું કે, કેરીના વ્યવસાય તેમજ ખેડૂતોને મુશ્કેલી ન પડે એ માટે યાર્ડના સેક્રેટરી અને સ્ટાફ દ્વારા વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. આરોગ્ય વર્ધક મનાતી કેસર કેરી તેના શ્રેષ્ઠ સ્વાદ, સુગંધ અને મીઠાશથી ભરપૂર હોય છે. કેરી ખાવાથી શરીરમાં લોહી અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કેરી કોરોનાના સમયમાં આરોગ્ય વર્ધક છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments