લાતેહાર-
બાલુમાથ પોલીસ સ્ટેશન વિસ્તારના મનનડીહ ગામમાં એક દર્દનાક ઘટના બની. કરમા પૂજા બાદ કરમ ડાળીમાં વિસર્જન કરવા ગયેલી 7 બાળકીઓનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું. ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. મળતી માહિતી મુજબ ગામમાં કરમા પૂજા પૂર્ણ થયા બાદ શનિવારે ગામના લોકો કરમ ડાળીને વિસર્જન કરવા તળાવમાં ગયા હતા. તળાવમાં સ્નાન કરતી વખતે સાત બાળકીઓ ઉંડા પાણીમાં જતી રહી હતી. જ્યારે મહિલાઓએ બૂમો પાડી ત્યારે આસપાસના કેટલાક લોકોએ તળાવમાં કૂદીને બાળકીઓને બહાર કાઢી હતી. ડૂબી જવાથી ત્રણ બાળકીઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પરિવાર ચારેય બાળકીઓને હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કરી હતી. બાળકીઓના મૃત્યુ બાદ પરિવારોની હાલત ખરાબ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments