દિલ્હી-
ઇન્ડોનેશિયામાં ભૂકંપને કારણે 8 લોકોનાં મોત નીપજ્યાં છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી હતી. ભૂકંપને કારણે અન્ય 39 લોકો પણ ઘાયલ થયા છે. રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એજન્સીના પ્રવક્તા રાદિત્ય જાતીએ જણાવ્યું હતું કે, ભૂકંપના કારણે ઘણા જિલ્લાઓમાં1,189 મકાનો ધરાશાયી થયા છે. ભૂકંપના કારણે આરોગ્ય કેન્દ્રો, શિક્ષણની સુવિધાઓ, પૂજા સ્થળો જેવા સેંકડો જાહેર મકાનો પણ નષ્ટ થઈ ગયા છે. પ્રાંતિય વહીવટ વતી અસરગ્રસ્ત લોકોને ચોખા, ખાદ્ય ચીજો, ધાબળા વિતરણ કરવામાં આવ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments