મુંબઇ
સાઉથ સિનેમાનાં સુપરસ્ટાર મહેશ બાબૂ એ શુક્રવારે એક મોટી જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એલાન કર્યું છે કે તે 26/11 આતંકી હુમલા પર ફિલ્મ બનાવવાનો છે. જે 26/11 હુમલાનાં હીરો સંદીપ ઉન્નીકૃષ્ણન ની આસપાસ ફરે છે. સંદીપ ઉન્નીકૃષ્ણન જ હતાં, જેમણે 26/11 હુમલા દરમિયાન તાજ હોટલમાં ફંસાયેલા સેંકડો લોકોનો જીવ બચાવ્યો હતો. અને તેમને હોટલની બહાર કાઢ્યાં હતાં. પણ તે પોતે આતંકીઓ સામે લડતા શહીદ થઇ ગયા હતાં.
#MajorBeginnings to the inspiring journey of the nation's undying hero, Major Sandeep Unnikrishnan!! Best wishes to @AdiviSesh and the entire team!
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments