દિલ્હી-
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા સાથે ઓનલાઇન છેતરપિંડીનો એક કેસ સામે આવ્યો છે. હર્ષિતાએ ઓએલએક્સ પર જૂનો સોફા વેચવા માટે એડ લગાવી હતી. ગ્રાહક તરીકે, સાયબર ગુનેગારે પહેલા નાણાંની થોડી રકમ મોકલી હતી અને ત્યારબાદ ક્યૂઆર કોડની લિંક મોકલીને, બેંક ખાતામાંથી પૈસા પાછા ખેંચી લીધા હતા.
સિવિલ લાઇન પોલીસ સ્ટેશન હેઠળ આવતા આ કેસમાં દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. હર્ષિતા પાસેથી 34 હજાર રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનું સૂત્રો જણાવે છે કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ આ મામલે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં તપાસ કરી રહી છે. જો કે, આ હાઇ પ્રોફાઇલએ વધતા ઓનલાઇન છેતરપિંડી વિશે નવા પ્રશ્નો ઉભા કર્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments