દિલ્હી-
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી એ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બૈજલ પટેલ સાથે, અમદાવાદના શ્રેય હોસ્પિટલમાં બનેલા અકસ્માત અંગે ચર્ચા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ, આ આગ અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવાર માટે 2 લાખ રૂપિયા અને ઘાયલ નાગરિકોને વડા પ્રધાનના રાષ્ટ્રીય સહાય ભંડોળમાંથી 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, "અમદાવાદની ઘટનાથી હું, બેહદ દુ:ખી છું. મૃતકોના પરિવારજનો પ્રત્યેની અમારી સંવેદના અને ઝડપથી પુન સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તે માટે મારી પ્રાર્થના." મોદીએ આ ઘટનાની ચર્ચા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બૈજલ પટેલ સાથે કરી હતી. વહીવટીતંત્ર ઘાયલ નાગરિકોને, તમામ પ્રકારની સહાય પૂરી પાડી રહ્યુ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments