ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ
પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી
ગણાય છે.
ક્રિકેટર્સ પંડયા બંધુઓએ અન્ડર-૧૯ના પ્લેયરો સાથે સંવાદ કર્યો
બીસીએ દ્વારા સિનિયર ક્રિકેટરો જુનિયર્સ સાથે પોતાના અનુભવો શેર કરે અને જુનિયર્સને પ્રોત્સાહન મળે તે માટે મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હાર્દિક પંડયા અને કૃણાલ પંડયા સાથે અન્ડર-૧૯ના પ્લેયરો સાથે ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.