રાજકોટ-
વિરપુરના સંત શિરોમણી જલારામ બાપા ના ભક્તો માટે આજે આનંદના સમાચાર સામે આવ્યા છે. આજથી મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોમાં હર્ષ ની લાગણી ફેલાઈ ચુકી છે, પરંતુ મંદિર પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યુ છે કે, કેન્દ્ર સરકારની ગાઈડ લાઈનનુ ચુસ્ત પાને પાલન કરવા સાથે, લોકોએ ફરજીયાત માસ્ક પહેરવુ પડશે અને સોશિયલ ડીસ્ટેન્સીગ સાથે જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. મંદિર પ્રશાસન દ્વારા જલાબાપાની જન્મ જયંતી પછી કોરોનાની મહામારી વધતા, પ્રસાસન દ્વારા મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું, હવે પણ મંદિરમાં કોરોનાનું સંક્રમણ નાં ફેલાય તે અંગેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. જલારામ મંદિર ખુલતાની સાથે જ ભાવિક ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમડી પડ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments