પુલવામાની ઘટનાને બે વર્ષ પૂર્ણ થતાં શહીદોને શ્રદ્ધાંજલિ
15, ફેબ્રુઆરી 2021 396   |  

પુલવામામાં શહિદ થયેલા સૈનિકોને શહેરની ઈન્ડિયન યુથબ્રીગેડ અને અખીલ ભારતીય પુર્વ સૈનિક સેવા પરિસદ દ્વારા કમાટીબાગના એમ્ફથી થિયેટર ખાતે શ્રદ્દાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભૂતપૂર્વ સૈનિકો સહિત શહેરના નાગરીકોએ ઉપસ્થિત રહી મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution