પૂણે-
પૂણેમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે 10થી વધુ લોકોના લોકોનાં મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ફાયર વિભાગ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે કંપનીમાં આગ લાગી તે એક સેનિટાઇઝર બનાવતી કંપની હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ફેક્ટરીમાં મોટાભાગની મહિલાઓ કામ કરતી હતી. આ આગમાં કુલ 10થી વધુ લોકોના મોતની આશંકા છે, કેમ કે આગની ઘટના બાદ 15 મહિલાઓ અને 2 પુરુષ ફેક્ટરીમાંથી બહાર આવી શક્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. અત્યાર સુધી 10 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અને 6 લોકો હજી ગુમ છે. આગ હજુ કાબૂમાં આવી નથી. જોકે, ફાયર વિભાગ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments