દિલ્હી-
ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન વચ્ચે ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. પ્રદર્શન દરમિયાન દિલ્હી-સિંઘુ બોર્ડર પર એક ખેડૂતનું મોત થયું છે. પોલીસનું કહેવું છે કે તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. પોલીસ અધિકારીએ કહ્યું કે પોસ્ટમોર્ટમ બાદ વધુ વિગતો આપવામાં આવશે.
ભારત બંધને કારણે ઘણા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો બંધ છે. ઘણા માર્ગો ડાયવર્ટ કરવા પડે છે. ટ્રેનની અવરજવર પર પણ અસર પડી છે. દિલ્હીથી જતી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. વિરોધ કરી રહેલા ખેડૂતોએ સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધી ચક્કાજામ અને વિરોધ કરવાની યોજના બનાવી છે. આ બંધની વધુ અસર હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments