વડગામ : રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનસૂચિત જાતિ વિકાસ નિગમ ગાંધીનગર, ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ગાંધીનગર તથા સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા અનુસૂચિત જાતિના લોકોને પગભર કરવા માટે વિવિધ પ્રકારની લોન આપવાની યોજનાઓ અમલી છે. જેના અનુસંધાને અનુસૂચિત જાતિની તમામ જ્ઞાતિઓને આ યોજનાનો લાભ મળે તથા લોકો આ યોજનાથી માહિતગાર થાય તેવા હેતુ થી બનાસકાંઠા અનુસૂચિત મોરચા દ્વારા તમામ અનુસૂચિત જાતિ મોરચાના તાલુકા પ્રમુખ અને મંત્રીઓની બેઠક પાલનપુર ખાતે યોજાઇ હતી. જેમાં વિવિધ પ્રકારની યોજનાઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તથા અ.જા. મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments