મા આદ્યશકિતની ભકિતના પર્વ નવરાત્રિના પ્રથમ દિવસે શકિતપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરમાં અંદાજે બે લાખ માઇભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારના પાંચ વાગ્યાથી નીજમંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા. જેના પગલે માતાજીના દર્શન માટે માંચીથી લઇ મંદિર સુધી ભારે ભીડ જાેવા મળી હતી. પાદરાના રણુમાં આવેલા મા તુલજા ભવાની માતાના મંદિરે પણ લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. દેવસ્થાન ટ્રસ્ટના કારેલીબાગ સ્થિત બહુચરાજી માના મંદિરને પણ સજાવવામાં આવ્યું છે. માંડવી નજીકના અંબાજી મંદિરે પણ દર્શન માટે ભીડ જામી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments