દિલ્હી-
સુપ્રીમ કોર્ટે બિહારના કોવિડ-19 મુક્ત થઈ જવા સુધી રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને સ્થગિત કરવાને લઈ દાખલ અરજી પર શુક્રવારે વિચાર કરવાની મનાઈ ફરમાવી દીધી. કોર્ટે કહ્યું કે આ અરજી અપરિપક્વ છે. જણાવી દઈએ કે રાજ્યમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે.
સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ અશોક ભૂષણે કહ્યું કે કોવિડ-19 ચૂંટણી સ્થગિત કરવાનો આધાર ન હોઈ શકે. ખાસકરીને ત્યારે જ્યારે ચૂંટણીની જાહેરાત કરનારી અધિસૂચના પણ જારી ન કરવામાં આવી હોય. આ અનુચ્છેદ 32 અંતર્ગત અક ખોટી અરજી છે, અમે આ અરજી પર વિચાર ન કરી શકીએ. જ્યારે ન્યાયમૂર્તિ એમઆર શાહે કહ્યું કે, ચૂંટણી આયોગ તમામ આવશ્યક સાવધાની વરતશે અને દરેક ચીજ પર વિચાર કરશે. તમને (અરજીકર્તા) કેમ લાગે છે કે આ વાતો પર વિચાર નહીં કરે?
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments