કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોને પત્ર લખીને લોકોને વાલ્વવાળા N-૯૫ માસ્ક પહેરવા વિરુદ્ધ ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે તેનાથી વાયરસનો ફેલાવો અટકતો નથી અને આ કોવિડ-૧૯ મહામારીને રોકવા માટે ઉઠાવેલા પગલાઓથી 'વિરુદ્ધ' છે.
સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશક રાજીવ ગર્ગે રાજ્યોને સ્વાસ્થ્ય અને ચિકિત્સા મામલાના પ્રધાન સચિવોને પત્ર લખીને કહ્યું છે કે, સ્વાસ્થ્ય કર્મચારીઓની જગ્યાએ લોકો N-૯૫ માસ્કનો 'ખોટો ઉપયોગ' કરી રહ્યા છે. ખાસ કરીને જેમાં વાલ્વ લાગેલું હોય છે. 'તમારા ધ્યાનમાં લાવી દઈએ કે વાલ્વ લાગેલા N-૯૫ માસ્ક કોરોના વાયરસના પ્રસારને રોકવા અપનાવેલા પગલાઓની વિરુદ્ધ છે, કારણ કે તેનાથી આ વાયરસ માસ્કની બહાર આવતા નથી રોકાતો.
તેને ધ્યાનમાં રાખીને હું તમને વિનંતી કરું છું કે તમામ સંબંધિત લોકોને આદેશ આપો તે તેઓ ફેસ/માઉથ કવરના ઉપયોગનું પાલન કરે અને N-૯૫ માસ્કના ખોટો ઉપયોગને રોકો. જણાવી દઈએ કે લોકો મોટી સંખ્યામાં N-૯૫ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments