લખનૌ-
ઉત્તર પ્રદેશની યોગી સરકાર જલ્દીથી લવ જેહાદને કાબૂમાં લેવા જઈ રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે દેવરિયામાં ચૂંટણી સભાને સંબોધન કરતાં આ જાહેરાત કરી હતી અને સાથે ચેતવણી પણ આપી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે ગઈકાલે હાઇકોર્ટનો નિર્ણય આવ્યો છે કે માત્ર લગ્નમાં રૂપાંતર માન્ય નથી. સરકાર જલ્દીથી લવ જેહાદને કાબૂમાં લેવા જઈ રહી છે. સીએમ યોગીએ કહ્યું કે અમે કાયદા બનાવીશું. હું તેઓને ચેતવણી આપું છું કે જેઓ ઓળખ છુપાવે છે અને અમારી બહેનોના સમ્માન સાથે રમે છે જો તમે સુધારો નહીં કરો તો તમારી રામ નામ સત્ય યાત્રાની નીકળી જશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments