ખલીલની જગ્યાએ CSKએ કુલદીપ, RCB તુષારની જગ્યાએ ગ્લીસનને કરારબદ્ધ કર્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, મે 2026  |   2673


ચેન્નાઈ સુપર કિંગ્સ એ IPL  ૨૦૨૬ ની બાકીની મેચો માટે ઇજાગ્રસ્ત ડાબા હાથના ઝડપી બોલર ખલીલ અહેમદના સ્થાને કુલદીપ યાદવને કરારબદ્ધ કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ એIPL  ૨૦૨૬ ની બાકીની મેચો માટે ઇજાગ્રસ્ત ડાબા હાથના ઝડપી બોલર ખલીલ અહેમદના સ્થાને કુલદીપ યાદવને કરારબદ્ધ કર્યો છે. દરમિયાન, ઇઝ્રમ્ એ નુવાન તુષારાના સ્થાને રિચાર્ડ ગ્લીસનને કરારબદ્ધ કર્યો છે.“કુલદીપ યાદવ ૩૦ લાખ રૂપિયામાં CSK  સાથે જાેડાશે, જ્યારે રિચાર્ડ ગ્લીસન ૧.૬ કરોડ રૂપિયામાં  RCB સાથે જાેડાશે,”IPLએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.લદીપ, જેને CSK  દ્વારા કરારબદ્ધ કરવામાં આવ્યો હતો, તેણે ૨૦૨૧ માં રાજસ્થાન રોયલ્સ માટે ડેબ્યૂ કર્યું હતું. તે ૨૦૨૩ માં RR  માટે પણ રમ્યો હતો. તેણે બે સીઝનમાં ત્રણ મેચમાં બે વિકેટ લીધી હતી.રિચાર્ડ ગ્લીસને ઈંગ્લેન્ડ માટે છ ટી૨૦ મેચોમાં નવ વિકેટ લીધી છે. તેમણે લીગના ૨૦૨૪ અને ૨૦૨૫ આવૃત્તિઓમાં CSK  અને મુંબઈ ઈન્ડિયન્સ નું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગ્લીસને CSK  માટે બે અને MI  માટે એક મેચ રમી હતી IPL ૨૦૨૬ માં ખલીલ અહેમદ CSK ના ઝડપી બોલિંગનો મુખ્ય આધાર હતો. તેણે પાંચ મેચ રમી અને બે વિકેટ લીધી. ઈજાને કારણે તે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો. તેને જમણા ક્વાડ્રિસેપ્સમાં ઈજા થઈ હતી. તે સર્જરીમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે.રિચાર્ડ ગ્લીસને ઈંગ્લેન્ડ માટે છ ટી૨૦ મેચોમાં નવ વિકેટ લીધી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution