વડોદરા, તા.૨૦
છાણી રોડ રામાકાકા મંદિર પાસે રોડ ક્રોસ કરી રહેલા આધેડને બાઈકચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અકસ્માતના મોતના બનાવ સંદર્ભે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર છાણી ગામ હરિજનવાસમાં રહેતા જશુભાઈ મનસુખભાઈ હરિજન (ઉં.વ.પ૦) આજે સવારે ૯ વાગ્યાની આસપાસ છાણી રોડ રામાકાકા મંદિર પાસે રોડ ક્રોસ કરતા હતા તે વખતે પૂરઝડપે બાઈકસવાર સુરેન્દ્ર પ્રતાપ રામશંકરે જશુભાઈને અડફેટે લીધા હતા. જ્યાં ગંભીર ઈજાઓને કારણે સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં મોત નીપજ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments