દિલ્હી-
દિલ્હીના માયાપુરી ફેઝ -2 વિસ્તારમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 17 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. ફાયર ફાઇટરો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગે માહિતી આપી છે કે હજુ સુધી કોઈ જાનહાનિની જાણ થઈ નથી. આ પહેલા મંગળવારે ઈન્દરલોક વિસ્તારમાં આવેલા વેરહાઉસમાં આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ જાનહાની થઈ નથી. વિભાગે જણાવ્યું કે આગની જાણ બપોરે 12 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી અને 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments