ભરૂચ,તા.૧૬
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના સરદાર ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યમાં સારા વરસાદને પગલે સરદાર ડેમ ખાતે પાણીની સારી આવક થઈ છે. સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૪ મીટર સુધી પહોંચી ચુકી છે જેના કારણે તબક્કાવાર ૪ લાખ ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રીમમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા ભરૂચ નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે. ગતરોજ સાંજ સુધી ભરૂચ નર્મદા નદી ૨૦ ફૂટે પહોંચી છે. પાણીની આવક વધવાની ચેતવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નર્મદા નદી કિનારે આવેલ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી પાણીની આવક વધવાની સાથે જ રહીશોને સ્થળ પરથી ઊંચાણવારા વિસ્તારમાં ખસેડવામાં આવનાર છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments