દિલ્હી-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, વરિષ્ઠ વૈજ્ઞાનિક, લેખક, વિચારક ભારત રત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિ નિમિત્તે તેમનુ અભિવાદન કર્યું હતુ.
ટ્વીટર પર અમિત શાહે કહ્યુ કે, " ડો એ.પી.જે. અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ. લોકોના રાષ્ટ્રપતિ તરીકે, તેમણે વિજ્ઞાન થી લઈને રાજકારણ સુધીના, વિવિધ ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી. તેમનો જ્ઞાન પ્રત્યેનો જુસ્સો, હજી પણ આત્મનિર્ભર ભારતની કલ્પનાને પ્રેરણા આપે છે. "
પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ એ.પી.જે અબ્દુલ કલામની પુણ્યતિથિ પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે ડૉ કલામે વિજ્ઞાન અને રાજકારણ પર એક અસીમ છાપ છોડી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments