હરણી બોટ દુર્ઘટના બાદ પણ પાલિકા સુધરતી નથી
28, ફેબ્રુઆરી 2024 792   |  

હરણી બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનની નિષ્કાળજીના પગલે ૧૨ માસુમ બાળકોના મોત નિપજયા હોવા છતાં પાલિકાનું તંત્ર હજી સુધરવાનું નામ લેતી નથી. પાલિકામાં બેસતા હજારો કર્મચારીઓને પાલિકામાં આવતાં હજારો શહેરીજનોના જીવને ઘટના સમયે બચાવવા માટે જરૂરી ફાયરના સાધનો પણ જૂના અને એકસપ્રાયર થયેલા હોવાનું સામે આવ્યું છે. જે શહેરીજનોના જીવ માટે જાેખમરૂમ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution