અમદાવાદ-
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. શંકરસિંહ વાઘેલા ફરીથી કોંગ્રેસમાં જોડાશે તે અટકળ તેજ બની છે. ત્યારે આ અટકળને લઈને શંકરસિંહ વાઘેલાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને પ્રતિક્રિયા આપી હતી.
મારા કોંગ્રેસમાં જોડાવવા અંગેના અહેવાલો પર પ્રતિક્રિયા pic.twitter.com/pNmV5ofCZu
— Shankersinh Vaghela (@ShankersinhBapu) February 3, 2021
શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, મારું રાજકારણ પ્રજા કારણ છે. રૂટિન પોલિટિશિયન જેવું નથી. એમાં પણ જ્યારે કોંગ્રેસના વર્ષોના સંબંધી દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધન થયું ત્યારે સ્વભાવિક છે કે તેમના જનાજામાં હાજરી આપવી, પરિવારના સભ્યોને આશ્વાસનના બે શબ્દો કહેવા અને તેમના નશ્વર દેહને અંકલેશ્વર લઇ આવ્યા ત્યારે સ્વભાવિક હું ત્યાં ગયો. ત્યારબાદ હું વિધિ પતાવીને બહાર આવ્યો ત્યારે ઘણા કાર્યકર્તાઓ મને ભેટીને રડ્યા હતા અને ઘણા આગેવાનોએ પણ કોંગ્રેસમાં આવવા માટે જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments