વડોદરા : તાજેતરમાં સયાજી હોસ્પિટલમાં કોવીડ આઈસીયુમાં આગની દુર્ઘટના ઘટી તે સમયે સારવાર હેઠળના દર્દીઓની જીવન રક્ષાની કર્તવ્ય પરાયણતાનો ઉજ્જવળ દાખલો બેસાડનાર તબીબો અને નર્સ બહેનો સહિતના આરોગ્ય કર્મયોગીઓ, સેવકો, અગ્નિશમન અને સુરક્ષા સેવકોનું ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ડો.રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત સમયે તમામ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ સેવકોનો આભાર માનતા ડો.વિનોદ રાવે જણાવ્યું કે, જાતને જોખમમાં મૂકીને તમે કરેલી દર્દીઓના જીવનની રક્ષાની નિસ્વાર્થ અને સાહસિકતા ભરેલી સેવાઓ માટે વડોદરા તમારું આભારી છે અને સહુ તમારા ઋણી રહીશું.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments