અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ આખોય દેશ રામમય બન્યો છે. આ માહોલ આજે પણ ઠેર-ઠેર જાેવા મળે છે. અચરજની વાત તો એ છે કે વિદ્યાના ધામ કહેવાતી સ્કૂલો પણ હવે એમાંથી બાકાત નથી. વડોદરાની એક ખ્યાતનામ સ્કૂલ દ્વારા આયોજિત એન્યુઅલ ડેની આમંત્રણપત્રિકામાં પણ આ જ થીમ જાેવા મળે છે. અયોધ્યા કે યોદ્ધા શિર્ષક હેઠળ યોજનારા આ કાર્યક્રમમાં રામ બિરાજે અપને ધામનો ખાસ પ્રોગ્રામ યોજાશે, આવું આમંત્રણ પત્રિકા પરથી ફલિત થઈ રહ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments