બેંગ્લોર
લાંબા ઝઘડા બાદ કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ આખરે તેમના પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી દીધી છે. યેદિયુરપ્પા બપોરના ભોજન બાદ રાજ્યપાલને રાજીનામું આપશે. યેદિયુરપ્પાએ પોતે આ માહિતી આપી છે. યેદિયુરપ્પા ભાવુક થયા અને કહ્યું, 'મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. હું બપોરના ભોજન બાદ રાજ્યપાલને મળીશ.
વિશેષ વાત એ છે કે આજે યેદિયુરપ્પા સરકારના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થયા છે. યેદિયુરપ્પાએ સરકારની બીજી વર્ષગાંઠ પર હાઈકમાન્ડ સમક્ષ નમન કર્યું. હવે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી કોણ હશે, તેનો નિર્ણય સાંજ સુધીમાં લેવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments