બાકરોલમાં પ્રબોધસ્વામીની સ્વાગતસભાનું આયોજન
25, એપ્રીલ 2022 297   |  

આત્મીય વિદ્યાધામ બાકરોલ ખાતે પ .પૂ. પ્રબોધસ્વામી મહારાજની સ્વાગત સભા યોજાઈ હતી. જેમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution