બાકરોલમાં પ્રબોધસ્વામીની સ્વાગતસભાનું આયોજન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, એપ્રીલ 2022  |   1287

આત્મીય વિદ્યાધામ બાકરોલ ખાતે પ .પૂ. પ્રબોધસ્વામી મહારાજની સ્વાગત સભા યોજાઈ હતી. જેમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution