દિલ્હી-
સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સાંસદ અમરસિંહનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, સિંગાપુરની 6 મહિનાની હોસ્પિટલમાં ચાલી રહી હતી અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. સમાજવાદી પાર્ટીના અમરસિંહ મહાસચિવ રહી ચૂક્યા છે.
પૂર્વ સમાજવાદી પાર્ટી નેતા અમરસિંહનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બિમાર હતા. છેલ્લા કેટલાક દિવસો પહેલા તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. શનિવાર બપોરે તેમનું નિધન થયું. તેમના નિધનના સમાચાર મળતાની સાથે જ રાજકીય ક્ષેત્રમાં શોકની લહેર જોવા મળી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments