શહેરના હાર્દસમા સુરસાગર તળાવની મધ્યે પ્રસ્થાપિત શિવજીની પ્રતિમા છે. આ પ્રતિમાને પ્રસ્થાપિત કરવા માટે સાવલીના સંતે હાલના નર્મદા મંત્રી યોગેશભાઈ પટેલે પ્રેરણા આપી હતી. તેના પરિપાક રૂપે સુરસાગરમાં શિવજીની પ્રતિમા થોડા વરસો પૂર્વ તૈયાર કરવામાં આવી હતી. હવે આ પ્રતિમાને સોનાના ઢોળથી મઢવાની હોઈ વરસાદના વિરામ બાદ પ્રતિમાની સાફસફાઈ કરવાનું કામ સત્યમ્ શિવમ્ સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા ધરવામાં આવ્યું છે જેના કારણે શિવભક્તોમાં ખુશીની લહેર વ્યાપી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments