શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર વડોદરાના રાજવી દીર્ઘદૃષ્ટા સર સયાજીરાવ ગાયકવાડની ૧૬૦મી જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વર્તમાન રાજવી સમજિતસિંહ ગાયકવાડ, રાજમાતા શુભાંગિનીદેવી સહિત પરિવારજનોએ તેમજ શહેરના પ્રથમ નાગરિક મેયર નિલેશ રાઠોડે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, માર્ચ 2023  |   3267

શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર વડોદરાના રાજવી દીર્ઘદૃષ્ટા સર સયાજીરાવ ગાયકવાડની ૧૬૦મી જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વર્તમાન રાજવી સમજિતસિંહ ગાયકવાડ, રાજમાતા શુભાંગિનીદેવી સહિત પરિવારજનોએ તેમજ શહેરના પ્રથમ નાગરિક મેયર નિલેશ રાઠોડે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution