દિલ્હી-
આજ સાંજે 6 વાગ્યે કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે, જેમાં ઘણા મોટા ફેરફારો થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા બદલાવ પછી આ સૌથી યુવા મંત્રીમંડળ હોઈ શકે છે. તાજા જાણાકારી અનુસાર, આજે સાંજે નવા અને જૂના કુલ 43 નેતાઓ શપથ લેશે.
મંત્રીમંડળ વિસ્તરણઃ 43 નેતાઓ લેશે શપથ કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણમાં આજે 43 નેતાઓ શપથ લેશે, જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ કુમાર પારસ, ભૂપેન્દ્ર યાદવ, અનુપ્રિયા પટેલ, શોભા કરંદલાજે, મીનાક્ષી લેખી, અજય ભટ્ટ, અનુરાગ ઠાકુર પણ શપથ લેશે. વડાપ્રધાનને મળવા આવેલા તમામ નેતાઓ સાંજના 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં કોવિડ પ્રોટોકોલને અનુસરીને યોજાનારા સમારોહમાં મંત્ર પદના શપથ ગ્રહણ કરશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments