ભગવાનશ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના શ્રદ્ધાભર્યા વાતાવરણમાં ભક્તો પોતે હાલ વડોદરામાં નહીં પરંતુ ગોકુળ-વૃંદાવનમાં જ છે એવું માને એ માટે વડાપ્રધાને તાજેતરમાં જ્યાં લાખોની મેદનીને સંબોધી હતી તે લેપ્રેસી ગ્રાઉન્ડની નજીક તો ખરું જ, પણ શહેરભરમાં ઠેર-ઠેર ગૌમાતાઓને ‘૫૬ ભોગ’ના આવા જાહેરથાળ ધરાવનાર સંબંધિતોને જયશ્રી કૃષ્ણ...