આ વડોદરા નહીં - ગોકુળ-વૃંદાવન છે...
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુલાઈ 2022  |   11979

ભગવાનશ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના શ્રદ્ધાભર્યા વાતાવરણમાં ભક્તો પોતે હાલ વડોદરામાં નહીં પરંતુ ગોકુળ-વૃંદાવનમાં જ છે એવું માને એ માટે વડાપ્રધાને તાજેતરમાં જ્યાં લાખોની મેદનીને સંબોધી હતી તે લેપ્રેસી ગ્રાઉન્ડની નજીક તો ખરું જ, પણ શહેરભરમાં ઠેર-ઠેર ગૌમાતાઓને ‘૫૬ ભોગ’ના આવા જાહેરથાળ ધરાવનાર સંબંધિતોને જયશ્રી કૃષ્ણ...

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution