દિલ્હી-
કાશ્મીરનાં ડીજી વિજયકુમારે રવિવારે જણાવ્યું કે શ્રીનગરમાં હવે કોઈ રહેવાસી આતંકી સંગઠન લશ્કર-એ-તોયબામાં ઉચ્ચ પદ પર નથી. સુરક્ષા દળ દ્વારા લશ્કરના એક ટોપ કમાન્ડરનાં ઠાર માર્યાના એક દિવસ પછી કુમારે આ વાત જણાવી હતી. કશ્મીર ઝોન પોલીસનાં ટવીટર હેન્ડલ પર ડીજી વિજય કુમારે જણાવ્યુ કે કાલે લશ્કરના આતંકી ઈશ્ફાક રાશીદ ખાનના મૃત્યુ પછી હવે શ્રીનગર જીલ્લાનાં કોઈ જ નાગરીક આતંકી સંગઠનનાં ઉચ્ચ પદ પર નથી.
શહેરનાં બહારનાં વિસ્તારમાં આવેલા રનબીરગઢ વિસ્તારમાં શનિવારે સુરક્ષા દળ સાથે થયેલી અથડામણમાં લશ્કર-એ તોયબાના ટોપ કમાન્ડર ઈશ્ફાક રશીદ સહીત બે આતંકવાદી ઠાર મારવામાં આવ્યા હતા. ઈશફાક શ્રીનગરનાં સોએજ વિસ્તારનો રહેવાસી હતો. કુમારે હાલમાં જ જણાવ્યુ હતું કે શ્રીનગર શહેર કયારેય આતંકવાદ મુકત નહિં થઈ શકે. કારણ કે અન્ય જીલ્લાથી આતંકવાદી અહી આવે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments