ડભોઈ-વડોદરા રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુલાઈ 2022  |   1980

દેવ ડેમ માંથી પાણી છોડતા ૧૪ જેટલા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.નાયબ કલેક્ટર કક્ષા અધિકારીઓએ કરી ગામોની મુલાકાત કર. જે પૈકી અત્યાર સુધી ૫૦ લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. તાલુકા માં અસરગ્રસ્ત વિસ્તારો ની સંખ્યા વધુ હોવાના કારણે તંત્ર દ્વારા ૪ ટીમો બનાવી ગામોની મુલાકાત તેમજ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે.સાથે ભારે વરસાદને લઈને તાલુકાના ૩ મુખ્ય રસ્તા કરાયા બંધ કરવાની પણ ફરજ પડી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution