સૂર્યદેવના રૌદ્રરૂપથી શહેરીજનો ત્રાહિમામ્‌
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2023  |   891

વાદળછાયા વાતાવરણ બાદ સૂર્યદેવે તેનું રૌદ્રરૂપ ધારણ કરતાં શહેરીજનો ત્રાહિમામ્‌ પોકારી ઊઠ્યા હતા. અસહ્ય તાપના પગલે લોકોએ બપોર દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. જ્યારે નોકરિયાત વર્ગ ઓફિસમાં રહીને જ કાર્ય કરતા હોવાથી શહેરના વિવિધ રાજમાર્ગો બપોર દરમિયાન સૂમસામ જાેવા મળ્યા હતા.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution