સૂર્યદેવના રૌદ્રરૂપથી શહેરીજનો ત્રાહિમામ્‌
08, એપ્રીલ 2023 396   |  

વાદળછાયા વાતાવરણ બાદ સૂર્યદેવે તેનું રૌદ્રરૂપ ધારણ કરતાં શહેરીજનો ત્રાહિમામ્‌ પોકારી ઊઠ્યા હતા. અસહ્ય તાપના પગલે લોકોએ બપોર દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. જ્યારે નોકરિયાત વર્ગ ઓફિસમાં રહીને જ કાર્ય કરતા હોવાથી શહેરના વિવિધ રાજમાર્ગો બપોર દરમિયાન સૂમસામ જાેવા મળ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution