અહિંયા કોરોનાના દર્દીઓને ટેન્શનમુક્ત કરવા અપનાવાઇ અનોખી મ્યુઝિક એન્ડ ડાન્સ થેરાપી
21, એપ્રીલ 2021

અમદાવાદ-

અમદાવાદની સોલા સિવિલમાં કોરોના દર્દીઓને સાજા કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. સતત ટેન્શનમાં રહેલા દર્દીઓને માનસિક રીતે ટ્રેસ મુક્ત કરવા માટે કરાયો એક નવતર પ્રયોગ કોરોનાના વોર્ડમાં કરાયો છે. જેમાં એ સિમ્ટોમેટિક તેમજ જે દર્દીઓ અને ઓછા પ્રમાણમાં ઓક્સિજન આપવું પડતું હોય તેવા દર્દીઓને સોલા સિવિલના ફિઝીયોથેરાપી ડિપાર્ટમેન્ટ દ્વારા અનોખી રીતે મનોરંજન પુરુ પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution