બંગાળ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈનું નિધન થયું છે. શનિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાને કારણે મમતા બેનર્જીના નાના ભાઈનું નિધન થયું છે.
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. દરરોજ લાખો ચેપગ્રસ્ત કેસ નોંધાયા બાદ દેશની આરોગ્ય વ્યવસ્થા ધરાશાયી થઈ છે. અહીં દરરોજ મૃત્યુનાં આંકડા ચાર હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે, જેના કારણે કબ્રસ્તાન અને સ્મશાન પરનો ભાર વધ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોનાની સ્થિતિ અને રસીકરણ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments