પોરબંદર-
કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ કિર્તીમંદિરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું કે, ભારતમાં નેગેટિવ પોલિટિક્સનો દોર ચાલી રહ્યો છે. ત્યારે યુવાનોમાં પોઝિટિવ વિચાર પ્રસરાવવા માટે ગાંધીજીના વિચારોની ખાસ જરૂર છે. તે માટે સરકારે ગાંધી યુનિવર્સિટી સહિત તેના પુસ્તકો અને અભ્યાસક્રમોમાં ક્રાંતિ લાવવા તથા ગાંધીજીના વિચારોનું યુવાનોમાં સિંચન કરવું ખાસ જરૂરી છે. ત્યાર બાદ તેમણે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાની સાથે પણ મુલાકાત કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments