09, મે 2025
બલોચ |
ભારતની ધમાકેદાર કાર્યવાહી વચ્ચેિ સૌથી મોટો દાવો
યુનો દેશને માન્યકતા આપે
શાંતિ રક્ષક દળ મોકલવા અનુરોધ
પાક. સૈન્ય ને પ્રદેશ છોડવા વિનંતી કરી
ભારત અને પાકિસ્તાૈન વચ્ચે્ વધતા તણાવ વચ્ચેઅ પ્રખ્યાખત બલૂચ લેખક અને કાર્યકર્તા મીર યાર બલોચે પાકિસ્તા્નથી બલૂચિસ્તા્નની સ્વરતંત્રતાની ઘોષણા કરી છે. તેમજ નવી દિલ્હીચમાં બલૂચ દૂતાવાસ ખોલવા ભારત સરકાર પાસે પરવાનગી માંગી છે. મીર યાર બલોચ બલોચ લોકોના અધિકારોની હિમાયત માટે જાણીતા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેરટફોર્મ પર શ્રેણીબદ્ધ પોસ્સ્ટે દ્વારા આ જાહેરાત કરી હતી. તેમણે સંયુક્તમ રાષ્ટ્રેને બલુચિસ્તાધનમાં શાંતિ રક્ષા દળો મોકલવા અને પાકિસ્તા નની સેનાને આ પ્રદેશ છોડી દેવા વિનંતી કરી.
આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાઆન વચ્ચેન સતત યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ૭ મેની રાત્રે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ બે દિવસમાં પાકિસ્તાન દ્વારા ભારત પર અને તેના જવાબમાં ભારત દ્વારા પાકિસ્તાનમાં સતત હુમલા થઈ રહ્યા છે. જેના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે.
દરમિયાન, મીર યાર બલોચે દાવો કર્યો હતો કે, બલૂચ સ્વતંત્રતા સેનાનીઓએ ડેરા બુગતીમાં પાકિસ્તાાનના ગેસ ક્ષેત્રો પર હુમલો કર્યો હતો, જ્યાંત ૧૦૦થી વધુ ગેસ કુવાઓ છે. એક પોસ્ટષમાં તેમણે લખ્યુંા છેકે, આપણે આપણી સ્વસતંત્રતાની ઘોષણા કરી દીધી છે. પાકિસ્તાએનના પતનનો સમય નજીક છે. અમે ભારતને વિનંતી કરીએ છીએ કે બલૂચિસ્તા.નને નવી દિલ્હીતમાં તેનું સત્તાવાર કાર્યાલય અને દૂતાવાસ ખોલવાની મંજૂરી આપવામાં આવે. અમે સંયુક્તત રાષ્ટ્રવને ડેમોક્રેટિક રિપબ્લિકક ઓફ બલુચિસ્તાવનની સ્વદતંત્રતાને માન્યતતા આપવા અને તમામ સભ્યમ દેશોની બેઠક બોલાવીને તેનું સમર્થન કરવા વિનંતી કરીએ છીએ.
બલૂચે માંગ કરી હતી કે, સંયુક્તક રાષ્ટ્ર્ શાંતિ રક્ષા મિશન તાત્કાેલિક બલુચિસ્તાકનમાં મોકલવામાં આવે અને પાકિસ્તા ની સેનાને ત્યાં થી પાછા ફરવાનો આદેશ આપવામાં આવે. પાકિસ્તાતની સેના, અર્ધલશ્કીરી દળો, પોલીસ અને વહીવટમાં સેવા આપતા તમામ બિન-બલોચ અધિકારીઓએ તાત્કાસલિક બલુચિસ્તાકન છોડી દેવું જોઈએ. બલુચિસ્તા નની નવી સરકાર અંગે તેમણે કહ્યું, સ્વાતંત્ર બલુચિસ્તા.નની નવી સરકારની રચના ટૂંક સમયમાં કરાશે. મંત્રીમંડળમાં બલુચ મહિલાઓની ભાગીદારી આપણા રાષ્ટ્ર પ્રત્યે.ની આપણી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
બીજી પોસ્ટનમાં તેમણે લખ્યું્ છેકે, પાકિસ્તા ન, જો તમારી પાસે સેના છે, તો અમારી પાસે પણ બલૂચ સેના છે. બલૂચ સ્વયતંત્રતા સેનાનીઓ દ્વારા હુમલો ચાલુ છે. આ પહેલા એક વીડિયો પણ સામે આવ્યો્ હતો જેમાં પાકિસ્તા ની સેનાના વાહનને ઉડાવી દેવામાં આવ્યુંણ હતું. બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી સ્વીોકારી હતી અને દાવો કર્યો હતો કે, તેમાં ૧૪ પાકિસ્તાાની સૈનિકો માર્યા ગયા હતા.
મીર યાર બલોચે સંયુક્તમ રાષ્ટ્ર ને પત્ર લખીને બલુચિસ્તા્નના લોકશાહી પ્રજાસત્તાકની સ્વ તંત્રતાને માન્યતતા આપવા અને માન્યશતા માટે સમર્થન આપવા માટે યુએનના તમામ સભ્યોોની બેઠક બોલાવવા વિનંતી કરી છે. તેમણે એવી પણ માંગ કરી હતી કે ચલણ અને પાસપોર્ટ છાપવા માટે અબજો ડોલર મુક્તી કરવા જોઈએ.
મીર યાર બલોચે વધુમાં લખ્યુંત છેકે, અમે સંયુક્તી રાષ્ટ્રાને વિનંતી કરીએ છીએ કે તેઓ બલુચિસ્તા નમાં પોતાનું શાંતિ મિશન મોકલે અને પાકિસ્તાેની કબજા હેઠળની સેનાને બલુચિસ્તાનના વિસ્તાારો, હવાઈ ક્ષેત્ર અને સમુદ્ર ખાલી કરવા અને બલુચિસ્તાુનમાં તમામ સંપત્તિ છોડી દેવા કહે.
તેમણે કહ્યું છેકે, સેના, ફ્રન્ટિિયર કોર્પ્સઅ, પોલીસ, મિલિટરી ઇન્ટેકલિજન્સ અને નાગરિક વહીવટમાં રહેલા તમામ બિન-બલોચ કર્મચારીઓએ તાત્કારલિક બલુચિસ્તાસન છોડી દેવું જોઈએ. બલુચિસ્તાલનનું નિયંત્રણ ટૂંક સમયમાં સ્વસતંત્ર બલુચિસ્તાેન રાજ્યિની નવી સરકારને સોંપવામાં આવશે અને ટૂંક સમયમાં એક સંક્રમણકારી વચગાળાની સરકારની જાહેરાત કરવામાં આવશે.
ગુરુવારે રાત્રે ૮થી ૧૦ વાગ્યારની વચ્ચે પાકિસ્તાતને જમ્મુન, પઠાણકોટ, ફિરોઝપુર, કપૂરથલા, જલંધર અને જેસલમેરમાં લશ્કિરી ઠેકાણાઓ પર ફાઇટર પ્લેુન, ડ્રોન, રોકેટ અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને ભારત દ્વારા સતત નિષ્ફળ બનાવાયો હતો. તેની સાથે સાથે ભારત દ્વારા પાકિસ્તાનમાં અનેક સ્થળે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જેને નિષ્ફળ બનાવવામાં પાકિસ્તાન અસક્ષમ રહ્યું હતું.