09, મે 2025
નવી દિલ્હી |
LOC પર રાતભર સામસામી સટાસટી : પાકિસ્તામની પોસ્ટશ તબાહ
જોરદાર વિસ્ફોતટો સંભાળાયા : ભારતે એન્ટીર ટેક મિસાઈલો છોડી
ગઈરાત્રે પાકિસ્તાસની મિસાઈલો-ડ્રોનનું સુરસુરીયું થયા બાદ ઘાંઘુ થયું પાકિસ્તાાન
ઘુસણખોરીના મોટા પ્રયાસને ભારતીય જવાનોએ નિષ્ફોળ બનાવ્યું
આતંકવાદનું આશ્રયસ્થાાન પાકિસ્તાએન, તેની નાપાક હરકતોથી બહાર આવવાનું નામ લેતું નથી. આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશન સિંદૂર વચ્ચેક, આતંકવાદીઓ દ્વારા નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરાઇ રહ્યો છે. જોકે, સરહદ પર તૈનાત ભારતીય સુરક્ષા દળોએ તેમના આયોજનોને નિષ્ફાળ બનાવી રહ્યા હકે. ૮ મેના રોજ, રાત્રે ૧૧ વાગ્યાનની આસપાસ, BASએ જમ્મુપ અને કાશ્મી રના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીતય સરહદ પર ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફ ળ બનાવ્યોે હતો.
સાંબામાં આંતરરાષ્ટ્રી ય સરહદ પર ઘણા પાકિસ્તાનની આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતે પાકિસ્તાહનના ડ્રોન હુમલાને નિષ્ફ ળ બનાવ્યા બાદ નિયંત્રણ રેખા પર ફરી ગોળીબાર શરૂ થયો છે. પાકિસ્તાેની સૈનિકોએ આજે સવારે કુપવાડા અને ઉરીમાં નિયંત્રણ રેખા પર ફરી ગોળીબાર શરૂ કર્યો હતો. માહિતી અનુસાર, ભારતે પાકિસ્તારનના ૫૦થી વધુ ડ્રોનને તોડી પાડ્યા હતા, જે દરમિયાન ભારતે તેની L-70, Zu-23 ગન અને શિલ્કાા સિસ્ટતમથી પાકિસ્તામની હુમલાનો જવાબ આપ્યો હતો.
જમ્મુ -કાશ્મીસરના ઉરી સેક્ટારમાં નિયંત્રણ રેખા (LoC) નજીકના વિસ્તાસરોમાં પાકિસ્તાની સૈનિકો દ્વારા કરાયેલા ગોળીબારમાં એક મહિલાનું મોત થયું હતું અને તેના પરિવારના બે સભ્યો્ ઘાયલ થયા હતા. અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય સેનાએ પાકિસ્તાઆની હુમલાનો યોગ્યિ જવાબ આપ્યો્ છે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તા ની સૈનિકોએ ગુરુવારે રાત્રે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને ઉત્તર કાશ્મીમરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટુરમાં નાગરિક વિસ્તાંરોને નિશાન બનાવીને ભારે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાટને ઉરીના સિલીકોટ, બોનિયાર, કમલકોટ, મોહરા અને ગિંગલ સહિત અનેક વિસ્તાતરોને નિશાન બનાવ્યાો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારે ગોળીબારથી અનેક માળખાઓને નુકસાન થયું હતું અને લોકોને ભાગી જવાની ફરજ પડી હતી. મોહરા નજીક ગોળીબારથી બચવાનો પ્રયાસ કરતી વખતે એક પરિવારના ત્રણ સભ્યોપની કાર પર શેલ પડતાં તેઓ ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાયલિક હોસ્પિ ટલમાં લઈ જવાય હતા. જ્યાં નરગીસ બેગમ નામની એક મહિલાનું મોત થયું હતું.
દરમિયાન સવારે નિયંત્રણ રેખા (LoC) નજીક જોરદાર વિસ્ફોાટો સંભળાયા હતા. પાકિસ્તા નના હુમલાનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. એવામાં ભારતીય સેનાએ પાકિસ્તાાની ચોકીના વિનાશનો વીડિયો જાહેર કર્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની ચોકીને નષ્ટ કરવા માટે એન્ટી -ટેન્કહ ગાઇડેડ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો.
BSFએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફાળ બનાવ્યોર
સેનાએ સોશિયલ મીડિયા પોસ્ટામાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની સુરક્ષા દળોએ ૮ અને ૯ મેની રાત્રે સમગ્ર પશ્ચિમ સરહદ પર ડ્રોન અને અન્ય, હથિયારોથી હુમલો કર્યો હતો. સમયગાળા દરમિયાન પાકિસ્તાપની સેનાએ નિયંત્રણ રેખા પર ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન પણ કર્યું. દેશની સાર્વભૌમત્વે અને એકતાના રક્ષણ માટે ભારતીય સેનાએ પાકિસ્તા નને યોગ્યક જવાબ આપ્યોવ. દરમિયાન, ભારતીય સરહદ સુરક્ષા દળ (BSF) એ જમ્મુન અને કાશ્મીપરના સાંબા સેક્ટારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફષળ બનાવ્યોપ. પાકિસ્તામની હુમલાને ધ્યા નમાં રાખીને દેશના ઘણા સરહદી શહેરોમાં બ્લેફકઆઉટ લાદવામાં આવ્યો હતો.
પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ
ભારતીય સેનાના હુમલામાં પાકિસ્તાાનની ચોકીના કયા સેક્ટહરનો નાશ થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. આ વીડિયો પરથી સ્પ્ષ્ટ થાય છે કે ભારતીય સેના પાકિસ્તાીનના યુદ્ધવિરામ ઉલ્લંઘનનો યોગ્યપ જવાબ આપી રહી છે. ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી આખી રાત પાકિસ્તા ની હુમલાઓનો જવાબ આપી રહી છે. મોડી રાત્રે, પાકિસ્તાસન દ્વારા જમ્મુો, પઠાણકોટ, ઉધમપુર અને કેટલાક અન્યી વિસ્તા૮રોમાં ભારતીય લશ્કણરી થાણાઓને નિશાન બનાવીને સતત ગોળીબાર અને રોકેટ લોન્ચિંોગ કરવામાં આવી રહ્યું હતું. ભારતે તે બધાનો આકાશમાં જ નાશ કર્યો.
પાકિસ્તાઆન દ્વારા આ નાપાક હુમલો ગુરુવારે મોડી રાત્રે શરૂ થયો જ્યાલરે પાકિસ્તાકની સેનાએ સસ્તા રોકેટ અને ડ્રોનનો ઉપયોગ કરીને હમાસ શૈલીમાં લગભગ સમગ્ર સરહદ રેખા પર હુમલો કર્યો. આ પછી, ભારતીય વાયુસેના અને ભારતીય વાયુ સંરક્ષણે પણ યોગ્યો જવાબ આપ્યો.. આ પછી, બહાર આવેલા અહેવાલો અનુસાર, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાોનમાં ઘૂસીને કડક કાર્યવાહી કરી. જોકે, આ પછી પણ પાકિસ્તા્ન અટકયું નહીં. સવારે અખનૂર, સાંબા, બારામુલ્લા અને કુપવાડા સહિત ઘણી જગ્યાાએ વિસ્ફોાટો અને સાયરનના અવાજો સંભળાયા.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાયએ જણાવ્યું હતું કે, પાકિસ્તા.ને જમ્મુ અને કાશ્મીયર આંતરરાષ્ટ્રી ય સરહદ પર જમ્મુ , પઠાણકોટ અને ઉધમપુરમાં લશ્કીરી સ્થામપનોને નિશાન બનાવીને આક્રમક કાર્યવાહી શરૂ કરી હતી. પાકિસ્તાઅનની કાર્યવાહીને અમારા લશ્કનરી તંત્ર દ્વારા તાત્કાકલિક નિષ્ફ ળ બનાવવામાં આવી હતી.
ભારત અને પાકિસ્તાંન વચ્ચેક વધી રહેલા તણાવ વચ્ચેબ, નિયંત્રણ રેખા નજીક ભારે ગોળીબારથી બચવા માટે સરહદની ભારતીય બાજુના લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થવળોએ જઈ રહ્યા છે. ફરીથી શરૂ થયેલી દુશ્મીનાવટ નિયંત્રણ રેખા (LoC) નજીક રહેતા નાગરિકો માટે સંઘર્ષના દિવસોની પરિચિત મુશ્કેતલીઓ - જાનહાનિ, મિલકત અને પશુઓનું નુકસાન, કફર્યુ, શાળાઓ, હોસ્પિ ટલો અને બજારો બંધ - પોતાની સાથે લઈને આવી છે.
ભારતે કહ્યું છે કે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા ઘાતક હુમલા બાદ, પાકિસ્તા ન સરહદ પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ સમય દરમિયાન, પાકિસ્તા્ન ૭૪૦ કિલોમીટર લાંબી LoC પર ઘણી જગ્યાતઓને નિશાન બનાવી રહ્યું છે.