કાલુપુરા ખાતેથી શરૂ થયેલ શોભાયાત્રામાં જાેડાયેલ સ્ત્રીઓ કેસરી રંગની નવવારી સાડી અને પુરુષો કેસરિયા સાફા સાથે જાેડાતાં સમગ્ર શહેર કેસરિયા રંગમાં રંગાયેલું જાેવા મળ્યું હતું. શોભાયાત્રામાં શિવાજી મહારાજના વંશજાે તેમજ અન્ય ઐતિહાસિક કિસ્સાઓની ઝાંખી દર્શાવતાં ફલોટ્સ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તે સિવાય વિવિધ મંડળો પૈકી અખાડા, લેઝીમ તેમજ ભજનમંડળી પણ જાેડાઈ હતી. શોભાયાત્રામાં જાેડાયેલ મોટી સંખ્યામાં લોકો દ્વારા જય ભવાની... જય શિવાજી...ના ગગનભેદી નાદ સાથે નારા લગાવવાની સાથે ડી.જે.માં વાગતા વિવિધ મરાઠી અને હિંદી ગીતો પર લોકો ઝૂમી ઊઠ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments