શિયાળાની મૌસમ જામી છે ત્યારે શિયાળો શરૂ થતાં નળ સરોવરમાં યાયાવર પક્ષીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. નળ સરોવર એ પક્ષી અભ્યારણ્ય છે જેમાં દેશ વિદેશથી અનેક પક્ષીઓ આવે છે. ખાસ કરીને શિયાળામાં પક્ષીઓના ટોળા અને ટોળા ઉમટી પડે છે. આ સમય પક્ષીઓના વિહાર માટે ઉત્તમ સમય પણ હોય છે તો બહારથી આવતા પક્ષીઓને જાેવા માટે અનેક સહેલાણીઓ પણ ઉમટી પડે છે. વહેલી સવારથી જ પ્રવાસીઓ યાયાવર પક્ષીઓને જાેવા માટે આવે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments